પ્રોફેસર નવલરામ જગન્નાથ ત્રિવેદીએમ.એ(૧૮૯૩-૧૯૪૪)
પ્રોફેસર નવલરામ જગન્નાથ ત્રિવેદી એમ.એ
ભારત જયારે અંગ્રેજો નું ગુલામ હતું અને કલમ ની તાકાત થી જયારે જેના ઉપર કદી સૂર્ય અસ્ત થતો નથી તેવું કહેવાતું તેવા બ્રિટીશ સામ્રાજ્ય સાથે લડવાનું હતું ત્યારે પોતાના લખાણો થી સમાજ માં એક નીડર અને સ્વતંત્ર નિષ્પક્ષ સાહિત્યકાર અને વિવેચક તરીકે શ્રી નવલરામ જગન્નાથ ત્રિવેદી એ દેશ સેવા કરેલી . તેઓ નિયમિત રીતે વર્તમાન પત્રો અને સામયિકો માં લખતા તે વખતે લેખકો માં તખલ્લુસ રાખવાની ફેશન હતી તેઓ એ પણ ‘વૈનેતેય’ અને ‘ડાબેરી’ અને નામના બે જુદા જુદા તખલ્લુસ રાખેલા.
શ્રી નવલરામ ના પુસ્તકો
(૧) પરિહાસ
(૨) કેતકી ના પુષ્પો
(૩) કારાવાસ ની કહાની
(૪) શિક્ષણ નું રહસ્ય
(૫) સમાજ સુધારા દર્શન
(૬) માનસ શાસ્ત્ર
(૭) ગ્રામ્ય માતા
(૮) હૃદય ત્રિપુટી
(૯) જયંતી વ્યાખ્યાનો
(૧૦) બુદ્ધિપ્રકાશ લેખ સંગ્રહ ભાગ-૧ અને ભાગ-૨
(૧૧) કેટલાક વિવેચનો
(૧૨) શેષ-વીવેચનો
(૧૩) કેટલાક વિવેચનો
(૧૪) નવા વિવેચનો
(૧5) અવશેષ-વીવેચનો છે ગુજરાતી સાહિત્ય ના ક્ષેત્રે તેઓ નું મુખ્ય યોગદાન એક વિવેચક તરીકે નું હતું.





